PM Svanidhi Yojana 2025: ₹50,000 સુધીની લોન, બેંકમા જવાની જરૂર નહીં, સીધા ખાતામાં રકમ આવશે
PM Svanidhi Yojana 2025: એ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા 1 જૂન, 2020ના રોજ શરૂ કરાયેલી યોજના છે. આ યોજના શહેરી વિસ્તારોમાં રસ્તા પર વેપાર કરતા ફેરિયાઓ (જેમ કે ફળ, શાકભાજી, ખાદ્યપદાર્થો વેચનારા)ને ગીરો વિનાની લોન આપીને તેમના વ્યવસાયને ફરી શરૂ કરવામાં અને વિકસાવવામાં મદદ કરે છે. 2025માં આ યોજનાને નવી … Read more